Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

આજના શુભ દિવસે - 1201

દયા કદી એળે જતી નથી જેના તરફ એ વહે છે,

તેના ઉપર એની કશી અસર થાય કે ન થાય

પણ છતાય દયા કરનારને તો તે લાભ કરે જ છે.

વિનુભાઇ જગડા

 ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:02 am IST)