Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

આજના શુભ દિવસે - 565

મારે જીવવા માટે એકજ માર્ગ છે કે એને માટેનો કોઇ માર્ગ નથી મારી એકજ આદત હોવી જોઇએ તે એ કે મને કોઇ આદત ન હોવી જોઇએ ગઇ કાલે મેં આમ કર્યું હતું એટલે આજે પણ મારે આમ જ કરવું જોઇએ એવું તર્કશાસ્ત્ર કયારેક કામ ન આવે.

-હ્યુ પ્રેથર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(11:01 am IST)