Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

આજના શુભ દિવસે - 1480

 

તમે જે ઇશ્વરને ભજો છો, તો એમના ગુણ તમારામાં

આવે છે. એટલે કે જેને જેમના પ્રત્‍યે માયા હોય છે

 તેમનામાં તેના ગુણો આવવા લાગે છે.

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:34 am IST)