Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

આજના શુભ દિવસે - 390

જેને એમ જ લાગે કે હું જ છું એની નજર

કદીએ પશુ-પંખીને પુષ્પોના અસ્તિત્વ પર પાડતી નથી. એનો કર્તાભાવ એટલો પ્રબળ હોય છે કે એના માટે કર્મ આડપેદાશ બની જાય છે.

-હ્યુ પ્રેથર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:15 am IST)