Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

આજના શુભ દિવસે - 334

બાદીયાન-Star Anis આને પાણીમાં ઉકાળીને પીવાથી કયાંય ફુગ થવા દેતું નથી. શરદી, કફ અને ફલુને દુર રાખે છે. શરીરની પ્રતિકાર શકિત વધારે છે અને ફ્રી રેડીકલ્સ 'O'ને દુર કરે છે.

ર કપ પાણીમાં ર થી ૩ બાદીયાના પાન તમને જે ચા અનુકુળ આવતી હોય તે પ મિનિટ માટે ઉકાળો અને ખાંડ, મધ કે સ્ટીવીયા નાંખી પીવો

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:06 am IST)