Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

આજના શુભ દિવસે - 338

જાયફળઃ મનને શાંત અને ખુલ્લુ રાખે છે દુઃખાવામાં રાહત આપે છે. બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે પાચનશકિત સુધારે છે. અનિદ્રાનો પ્રશ્ન દુર થાય છે. અને ચિંતાનો માહોલ દુર કરે છે. ૦I ચમકી પાવડરને ૦I ચમચી સૂંઠના પાવડર સાથે પાણીમાં ઉકાળો અને મધ અથવા ખાંડ નાંખી પીવો.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:38 am IST)