Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

આજના શુભ દિવસે - 337

કાળા મરી-Black Pepper આયુર્વેદમાં આનો ઉલ્લેખ સદીઓથી છે શરદી અને કફને દુર કરે છે. શરીરને Defox કરે છે. (એટલે કે ખોટા કચરો બહાર કાઢે છે) ચામડી પર કરચલી થવા દેતું નથી, ઉમરને દુર રાખેછે. મોં કે શરીર પર કાળા ડાઘા થવા દેતું નથી. લોહીનું પરિપ્રમણ સારૂ રાખે છે. ચામડીને યુવાન-ચમકતી રાખે છે. ૦II ચમચી મરીનો પાવડર ઉકાળી અને પીવો

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:37 am IST)