Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

આજના શુભ દિવસે - 352

વશીકરણ સંબંધમાં

લાલચીને ધન આપીને, ઘમંડીને હાથ જોડીને

મુર્ખને ઉપદેશ આપીને તથા પંડિતને ઉચિત વાત

જણાવીને વશમાં કરવા જોઇએ.

-ચાણકય

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:41 am IST)