Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

આજના શુભ દિવસે - 544

જયારે માણસ ખુદ-બ-ખુદ પોતાના વિચારો

ઉંચા અભિપ્રાય ધરાવતો થઇ જાય છે, ત્યારે

એની હાલત પોતે જ આયનામાં જોઇને પોતાના

પર ઓવારી જવા જેવી હોય છે.

-રમેશ પુરોહિત

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:09 am IST)