Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

આજના શુભ દિવસે - 541

કંટાળો ભીતરમાં હોય છે, મનની અંદર હોય છે.

કંટાળો અને અસંતોષ બહારના નથી પણ

આપણા પોતાના છે જે આપણું છે તેનો

સ્વીકાર કરવો રહ્યો આપણા થાક, થકાવટ,

અસંતોષ અને આપ કોઇનાથી છે એવું માનવું

કે મનાવવું એ આત્મવંચના છે

-હ્યુ પ્રેથર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:05 am IST)