Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

આજના શુભ દિવસે - 524

મલૂકદાસ કહે છે-''પ્રેમના તારને આપ મેળે

રણઝણવા દ્યો. મનને નાચવા દ્યો. પણ અંતરમાં

રહેલા પ્રેમની જાહેરાત ન કરો. અંતર્યામી

પ્રભુને તમારા અંતર્ગત ભાવની ખબર છે''

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:02 am IST)