Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આજના શુભ દિવસે - 282

સત્ય, સેવા, પુરૂષાર્થ અને દાનથી સર્વ

જીવો પર પરોપકાર કરવો જ આજ્ઞા,

આ જ ઉપદેશ આ જ માનવ જીવનનો

સાર સમજી તારે વર્તવું.

-બૃહસ્પતિ

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:07 am IST)