Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

આજના શુભ દિવસે - 476

 

આળસ પ્રલોભનનું મૂળ છે, રોગનું પારણું છે,

સમયની બરબાદી છે અને શાંતિને હરનાર છે.

જેને કંઇ કામકાજ કરવાનું હોતું નથી, તેને માટે

થોડા જ વખતમાં જીવન નીરસ બની જાય છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:10 am IST)