Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

આજના શુભ દિવસે - 1467

જેઓ બહારના હજારો શત્રુઓને હરાવે તે વીર છે.

પણ જેઓ અંદરના માત્ર છ જ શત્રુઓઃ

કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્‍સરને હરાવે તે મહાવીર છે.

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:53 am IST)