Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

આજના શુભ દિવસે - 1462

જીવન એક સતત વહેતો પ્રવાહ છે. વસ્તુ તેમાં તરે અથવા ડૂબે તેનો આધાર વસ્તુની ગુણવત્તા પર અવલંબે છે. જે બધા વળગણ તજીને હળવા ફુલ બને તે તરે, અને જેઓ પાર વિનાના ભાર લઇને ફરે તે અચૂક ડુબે !

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(9:46 am IST)