Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

આજના શુભ દિવસે - 349

મનુષ્ય એકલો જ ન્મ લે છે. એકલો જ

ભાગ્યના શુભ-અશુભ કર્મોને ભોગવે છે. એકલો જ

નરકમાં પડે છે અને એકલોજ મોક્ષ પ્રાપ્ત કરે છે.

આ બધા કાર્યોમાં તેની સાથે કોઇનો પણ સાથ નથી હોતો.

-ચાણકય

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:26 am IST)