Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

આજના શુભ દિવસે - 376

બીમાર માણસને જતનપૂર્વક જાળવવા જોઇએ

કોઇ પ્રેમથી માથે હાથ ફેરવે તો તેને રાહત થતી

હોય છે. એનું તન તો ભાંગ્યું છે પણ મન ન

ભાંગે એની કાળજી રાખવી જોઇએ છે.

-રમેશ પુરોહિત

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:56 am IST)