Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

આજના શુભ દિવસે - 375

કેટલાક લોકો નાની નાની વાતમાં ફરિયાદ કરતા

હોય છે, દુઃખને પંપાળતા હોય છે અને પોતાના

સિવાય બીજા કોઇની વાત નથી કરતા આવા

માણસોએ સમજવું જોઇએ કે બીજાને પણ વાત

કરવી છે અને એને પણ વિમાસણ કે મૂંઝવણ હોઇ શકે છે.

-રમેશ પુરોહિત

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(11:03 am IST)