Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

આજના શુભ દિવસે - 333

-લગભગ ૩૦ જેટલી વનસ્પતિ હિન્દુસ્તાનથી એક્ષપોર્ટ થાય છે, અને તે પણ કોંકણથી ! (મહારાષ્ટ્ર) -દુનિયામાં બે સરખા ચહેરાવાળા મનુષ્યો ઇશ્વરે બનાવ્યા નથી-કે કદાચ તેમને આવડયું નહીં હોય ? - જો ઝાડ કાપવાની સજા ખૂબજ મોટી થવા માંડે તો એ માનવજાત માટે આશિર્વાદરૂપ રહેશે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:38 am IST)