Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

આજના શુભ દિવસે - 562

સુસંગતિ અને મુકત પોતાપણું એ બન્ને એકી સાથે ન મળે અખાના શબ્દોમાં કહીએ તો ટાલ અને સેંથી એકીસાથે ન મળે. કહેવત છે. કે કબરની શાંતિ અને સૂર્યનું કિરણ કયારેય કોઇને એકી સાથે ન મળે

-રમેશ પુરોહિત

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:41 am IST)