Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

આજના શુભ દિવસે - 397

ક્રોધ પ્રીતિનો નાશ કરે છે,

અપમાન વિનયનો નાશ કરે છે,

માયા મિત્રતાનો નાશ કરે છે અને

લોભ સર્વ ગુણોનો નાશ કરે છે.

-હિતોપદેશ

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:46 am IST)