Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

આજના શુભ દિવસે - 265

ડોંગરે મહારાજે સરસ વ્યાખ્યા કરી હતી-

''જે પોતે સુખી હોય અને બીજાને સુખ આપે એ

સજ્જન જે સ્વયં દુઃખ ભોગવીને બીજાને સુખ

આપે તે સંત''

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:32 am IST)