Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

આજના શુભ દિવસે - 664

ઘણા લોકો મને કહેતા હોય છે : મને વહેલા મરી જવાની બીક નથી, મારે તો મારી જીંદગી માણવી છે-અને ગમે તેવો ખોરાક ખાવા માંડે છે, એમને તંદુરસ્તી આપતો ખોરાક ખાવામાં કંટાળો આવતો હશે...? -ડો. ડીન ઓર્નીસ કેલીફોનીયા

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:48 am IST)