ખેલ-જગત
News of Friday, 19th January 2018

નિલામીમાં અશ્વિન અમારા માટે પહેલી પસંદ: ધોની

નવી દિલ્હી: ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન એમએસ ધોનીનું કહેવું છે કે આઈપીએલની નિલામીમાં અશ્વિનને પોતાની ટીમમાં લેવા પ્રયત્ન કરશે. ખેલાડીઓની નીલામી 27 અને 28 જાન્યુઆરીએ બેંગલુરુમાં થવાની છે. રિટર્ન કાર્ડમાં ચેન્નઈ સુપર કિંગ્સે એમએસ ધોનીને 15 કરોડમાં, સુરેશ રૈનાને 11 કરોડ અને રવિન્દ્ર જાડેજાને 7 કરોડમાં લીધા છે. ટીમ પર 2013માં સપોર્ટ ફિક્સિંગ મામલે બે વરસનો બેન કરવામાં આવ્યો હતો. 1122ખેલાઓની નીલામી માટેનું રજીટ્રેશન થયું છે.

(5:14 pm IST)