ખેલ-જગત
News of Tuesday, 13th July 2021

ભારત સામેની સિરીઝ માટે શ્રીલંકાની ટીમ જાહેરઃ પરેરાના સ્થાને ડી સનાકા કેપ્ટન

ભારત સામેની વન-ડે અને ટી-૨૦ માટે શ્રીલંકાએ ૨૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં પરેરાના સ્થાને ડી સનાકાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રીલંકન ટીમ આ મુજબ છે.

ડી સનાકા (કેપ્ટન), ડીસીલ્વા (વા.કેપ્ટન), કે જનીથ પરેરા, ફર્નાન્ડો, નિશાકા, અસાલંકા, હસરંગા, મેન્ડીસ, કરૂનારત્ન, લક્ષન, જયરત્ને, ચમીરા, ઉદાના, ફર્નાન્ડો, બી ફર્નાન્ડો, સંડેકન, જયવિક્રમા, બંડારા, ઉદારા, ભાનુકા, કુમારા, રજીથા, રાજા પકસા

(3:12 pm IST)