News of Friday, 10th September 2021
ધવનને આરામ આપવા ટી-૨૦ વર્લ્ડકપમાં પસંદગી ન કરાઈ
ચેતન શર્માએ આપ્યું વિચીત્ર કારણ
મુંબઈ : ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓપનર શિખર ધવનનું ટી-૨૦ વર્લ્ડ કપથી પસંદગીકર્તાઓએ પત્તુ કાપી નાંખ્યું છે. શિખર ધવનને સિલેકટ નહીં કરવા પાછળ સિલેકટર્સ ચેતન શર્માએ જે કારણ જણાવ્યું છે, તે દરેક પ્રશંસકને ચોંકાવનારૂ છે. ચેતન શર્માએ કહ્યું કે, આવું ધવનને આરામ આપવા માટે કરવામાં આવ્યું છે.
(4:13 pm IST)