Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

પૂર્વ વર્લ્ડ નંબર 1 ટેનીસ ખેલાડી નોવાક 'હારવાનો ભય અને માનસીક તણાવ'ને દુર રાખવા કરે છે રોજ 'ધ્યાન'

મેલબર્ન : ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી અને 12 ગ્રાન્ડ સ્લૅમ વિજેતા નોવાક જોકોવિકે કહ્યું છે કે તેઓ દરરોજ  ભય, અસ્વસ્થતા અને માનસીક તણાવ ઘટાડવા માટે ધ્યાનમાં બેસે છે, જે ઉચ્ચ-સ્તરનું ટેનિસ રમવામાં મદદ કરે  છે. ગયા વર્ષની વિમ્બલ્ડન ટુર્નામેન્ટ પછી તેની પ્રથમ ટુર્નામેન્ટ રમનાર જોકોવિકે ઓસ્ટ્રેલિયન ઓપનના અંતિમ 16માં પહોંચી ગયા છે.

(7:43 pm IST)