Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

ભારત ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી શકે છે : હરભજન

કલકતા : ભારતના ઓફ સ્પિન બોલર હરભજનસિંહે વર્તમાનમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરિઝ રમી રહેલી ભારતીય ટીમનુંસમર્થન કર્યુ હતું. હરભજનનું માનવું છે કે, ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ વાપસી કરી શકે છે. હરભજને કહ્નાં હતું કે, દરેક મેચ એક નવો અવસર હોય છે, જે થઇ ગયું તેને બદલી શકાતું નથી પરંતુ જે સામે છે તેને બદલી શકાય છે. હરભજને ઉમેર્યુ હતું કે, ‘હું આશા રાખું છું કે, ભારતીય ટીમ આવનારી મેચમાં જીત મેળવશે.

(1:54 pm IST)