Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

૨૫ વર્ષનો હિસાબ નહિં લઈ શકે ભારત : મેચ - સિરીઝ હારના પંથે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના બીજા ટેસ્ટના અંતિમ દિવસે ૨૮૭ રનના ટાર્ગેટ સામે હારના પંથે : ગઈકાલે મુરલી, રાહુલ, વિરાટ આઉટ થયા હતા, આજે પાંચમા અને અંતિમ દિવસે સવારે ચેતેશ્વર પૂજારા ૧૯ રને આ ટેસ્ટમાં બીજી વખત રનઆઉટ થયો : પાર્થિવ પટેલ પણ ૧૯ રને રબાડાનો શિકાર બન્યો : ૩૭ ઓવરમાં ૭ વિકેટે ૮૭ રન : અડધી ટીમ પેવેલિયન ભેગી : અશ્વિન પણ ૦ રને આઉટ : રોહિત શર્મા ૧૭ રને દાવમાં : હાર્દિક પંડ્યા પણ ૬ રને આઉટ : હવે ભારતને મેચ અને સિરીઝ જીતવા કોઈ ચમત્કાર જ સર્જી શકે : રબાડા અને નગીડીને ૨-૨ વિકેટ : જીત માટે ૨૦૪ રનની જરૂર

(4:53 pm IST)