Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

શ્રીલંકાના પ્રવાસમાં વિરાટ સહિતના ખેલાડીઓને આરામ

આગામી માર્ચ મહિનામાં ભારતની ટીમ શ્રીલંકામાં ત્રિકોણીય સિરીઝ રમનાર છે, જેમાં ત્રીજી ટીમ બાંગ્લાદેશની છે આ ટી-૨૦ સિરીઝમાં વિરાટ, ભુવનેશ્વર, બુમરાહ સહિત કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શકયતા છે જો કે બીસીસીઆઈએ હજુ સંકેત આપ્યો નથી પણ કોચ રવિ શાસ્ત્રી સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય લેવાશે

(3:27 pm IST)