Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

બીજી વનડેમાં ભારતનો શ્રીલંકા સામે 141 રને ભવ્ય વિજય :કેપ્ટ્ન રોહિત શર્માએ શાનદાર બેવડી સદી ફટકારી

ભારત-શ્રીલંકા વન ડે સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવી લીધો છે. સાથે ભારતીય ટીમે સીરિઝ પર 1-1ની સરખામણી કરી લીધી છે. શ્રીલંકા વતી એન્જેલો મેથ્યૂઝે સર્વોધિક 111 રનનું યોગદાન આપ્યું હતું. ભારત વતી ચહલને 3 અને બુમરાહને 2 સફળતા મળી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં કેપ્ટન રોહિત શર્મા (208), શિખર ધવન (68), શ્રેયર (88) રનની મદદથી 50 ઓવરમાં 392 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા મહેમાન ટીમ માત્ર 251 રનમાં ઓલ આઉટ થઇ ગઇ છે. શ્રીલંકન ટીમ 50 ઓવરમાં માત્ર 241 રન બનાવી શકી હતી.

(11:48 pm IST)