Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ટી 20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ભારતનો આગામી વનડે અને ટી 20 કેપ્ટન બની શકે

વિરાટ કોહલી ટી 20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે

મુંબઈ : એક અહેવાલ મુજબ આ વર્ષના ટી 20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ભારતનો આગામી વનડે અને ટી 20 કેપ્ટન બની શકે છે. તો બીજી તરફ વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી ટી 20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

(12:56 pm IST)