Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

બાંગ્લાદેશ સામેની ટી-20 મેચમાંથી મેથ્યુઝ બહાર

નવી દિલ્હી: શ્રીલંકાના ઓલ રાઉન્ડર અને સીમિત ઓવરમાં કપ્તાન મેથ્યુઝ હેમ્સ્ટ્રિંગ ઇન્જ્યુરીને બનલાદેશ સામે રમાનાર બે મેચીની ટી-20 મેચોની સિરીઝથી બહાર કરવામાં આવ્યો છે.મેથ્યુઝને જગ્યાએ દિનેશ ચાંદીમલ બાંગ્લાદેશ દોર પર ટી-20 સિરીઝમાં ટીમની કમાન સંભાળશે.

મેથ્યુઝ હવે આવતા મહિને યોજાનાર ટી-20 નિદાહસ ત્રિકોણીય સિરીઝ સુધી ફિટ થઇ જાય. નીદહાસ ત્રિકોણીય સિરીઝ બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભારત વચ્ચે રમવાની છે. ઇજાના લીધે તેને બાંગ્લાદેશ સામેની ટી-20 સીરીજમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે.

(5:18 pm IST)