Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જોગેલા પરિવારના આંગણે શુભલગ્નઃ ચિ.જાનવી - ચિ. આદિત્ય : ચિ. પરાગ - ચિ.ડો.જૂહી

રાજકોટ : અ.સૌ. ચંદ્રિકાબેન તથા શ્રી મુકેશભાઈ ભનુભાઈ જોગેલાની સુપુત્રી ચિ.જાનવી (બી.કોમ.)ના શુભલગ્ન આણંદ નિવાસી અ.સૌ. ગીતાબેન તથા શ્રી અરવિંદભાઈ મનુભાઈ ધ્રોપાળના સુપુત્ર ચિ. આદિત્ય (ડી.એમ.ઈ.) સાથે તા.૧ ડિસેમ્બરના મંગળવારે શુભદિને તેમજ ચિ.પરાગ (એમ.બી.એ.)ના શુભલગ્ન રાજકોટ નિવાસી ગં.સ્વ.કિરણબેન તથા સ્વ.નિલેશભાઈ ગોવિંદભાઈ રાઠોડની સુપુત્રી ડો.જૂહી (બી.પીટી) સાથે તા.૮ ડિસેમ્બરના મંગળવારના શુભદિને નિરધારેલ છે.

(11:25 am IST)