Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજના શુભલગ્ન

રાજકોટઃ ખોડલધામના ઐતિહાસિક સર્જનને સાકાર કરનારા પટેલ બ્રાસ વર્કસ પ્રા.લી. પરિવારના શ્રી નરેશભાઈ રવજીભાઈ પટેલ અને શ્રીમતિ શાલીનીબેન પટેલના સુપુત્ર ચિ.શિવરાજના શુભલગ્ન ચિ.ચાર્વી સાથે યોજાયા છે. તા.૧ ફેબ્રુઆરી ગુરૂવારે નવદંપતિનો સત્કાર સમારોહ યોજાશે.

(4:42 pm IST)