Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ભાવનગરઃ રાશીયા પરીવારના આંગણે ઐકયોત્સવઃ ચિ. હર્ષિલ - ચિ. ઝલવીશા

ભાવનગરઃ ઘુઘરાળા (અમરેલી)ના વતની અને હાલ સુરત નિવાસી શ્રી નરેશભાઈ જે. રાશીયાના સુપુત્ર ચિ. હર્ષિલના શુભલગ્ન શ્રી મુકેશભાઈ કે. જાડા અને અ.સૌ. નયનાબેન એસ. જાડાની સુપુત્રી ચિ. ઝલવીશા સાથે મંગળવાર તા. ૧૯મીએ કુબેરનગર સોસાયટીવાડી, પાણી ટાંકી નજીક સીમાડા સુરત નિરધારેલ છે.

(11:54 am IST)