Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જુનાગઢ કળથીયા પરિવારમાં શુભલગ્ન : ચિ. ખુશ્બુ - બ્રિજેશ

જુનાગઢ : સગર સમાજના આગેવાન અગ્રણી બિલ્ડર્સ મોહનભાઇ કાળાભાઇ કળથીયા અને અ.સૌ. નિર્મળાબેનની સુપુત્રી ચિ. ડો. ખુશ્બુ (બીડીએસ)ના શુભલગ્ન ભાવનગર નિવાસી અમૃતભાઇ ડાયાભાઇ સોલંકી અને  અ.સૌ. ભાવનાબેનના સુપુત્ર ચિ. બ્રિજેશકુમાર (એમ. એન્જી. કેનેડા) સાથે તા.૧૧ જાન્ય. ને સોમવારના રોજ નિરધારેલ છે.

(1:18 pm IST)