Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજકોટ શીલુ પરિવારમાં શુભલગ્ન : ચિ.નિશાંત - ચિ.નિયતી

જુનાગઢ :  રાજકોટ નિવાસી હરેશભાઇ દેવજીભાઇ શીલુ અને અ.સૌ. રાજેશ્રી બેનના સુપુત્ર ચિ.નિશાંત (કેનેડા)ના શુભલગ્ન રાજકોટ નિવાસી અશોકભાઇ હરીપ્રસાદ ત્રિવેદી અને અ.સૌ. દિપ્તીબેનની સુપુત્રી ચિ. નિયતી સાથે તા.ર૮ ડીસેમ્બર-ર૦ર૦ને સોમવારના રોજ શ્રી આર્ય સમાજ મંદિર માયાણીનગર, મારવાડી બ્રોકીંગની સામે નાના મૌવા ચોકડી પાસે રાજકોટ ખાતે નિરધારેલ છે.

(11:25 am IST)