Gujarati News

Gujarati News

News of Saturday, 9th July 2022

કટારીયા પરિવારમાં સગાઇ મહોત્‍સવ

રાજકોટ :  ટંકારા નિવાસી સ્‍વ. મુળજીભાઇ માણેકચંદ કટારીયાના સુપુત્ર ગીરીશભાઇ કટારીયાની  સુપુત્રી ચિ. હેમાંગીની સગાઇ રાજકોટ નિવાસી શેઠશ્રી નિતીનભાઇ કાન્‍તીલાલ સોમૈયાના સુપુત્ર ચિ. યશ સાથે તા.૧૧ સોમવારે શુભમુહૂર્તે કેસરીયા મહાજનવાડી કાલાવડ રોડ રાજકોટ ખાતે નિરધારેલ છે. ગીરીશભાઇ કટારીયા (મો. ૯૮૨૫૧ ૯૯૨૨૦)

(3:50 pm IST)