Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

મનુભાઈ સબાડના સુપુત્રના શુભલગ્ન : ચિ.મિલન - ચિ.ડો.પૂજા

રાજકોટ : અ. સૌ. જયશ્રીબેન તથા શ્રી મનુભાઈ નાજાભાઈ સબાડના સુપુત્ર ચિ. મિલનના શુભલગ્ન અ. સૌ. રંજનબેન તથા શ્રી કનુભાઈ પોલાભાઈ કુંભારવાડીયાની સુપુત્રી ચિ. ડો. પૂજા સાથે તા.૧૩ના મંગળવારના મહાશિવરાત્રીના શુભદિને નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૧૨ના શનિવારે સાંજે ૭ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૧૫ના ગુરૂવારે રાખેલ છે

(3:43 pm IST)