Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

અમદાવાદના પત્રકાર દિર્ઘાયુ વ્યાસના શુભલગ્નઃ ચિ.ફાલ્ગુની સંગ પ્રભુતામાં પગલા પાડશે

રાજકોટ : અમદાવાદના સંદેશના ક્રાઈમ રીપોર્ટર અને અ.સૌ. સ્મિતાબેન તથા શ્રી ગૌતમકુમાર રતિલાલ વ્યાસના સુપુત્ર ચિ. દિર્ઘાયુના શુભલગ્ન ગં.સ્વ. મીરાબેન તથા જગેન્દ્રકુમાર દવેની સુપુત્રી ચિ. ફાલ્ગુની સાથે તા.૧૧ના રવિવારના શુભદિને નિરધારેલ છે. આ પ્રસંગે નવદંપતિનો સત્કાર સમારોહ તે જ દિવસે સાંજે ગાંધીનગર મુકામે રાખેલ છે. (શ્રી દિર્ઘાયુ વ્યાસ મો. ૮૫૧૧૭ ૯૬૭૦૪)

(4:09 pm IST)