Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

બાબરાના ‘અકિલા'ના પત્રકાર મનોજભાઇ કનૈયાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.ભાર્ગવી : ચિ.તેજસ ચિ. વત્‍સલની યજ્ઞોપવિત વિધી

રાજકોટ : બાબરાના અકિલા'ના પત્રકાર મનોજભાઇ ચંદુલાલ કનૈયા અને અ. સૌ. ભારતીબેન કનૈયાની સુપુત્રી ચિ. ભાર્ગવીના શુભલગ્ન વઢવાણ (સુરેન્‍દ્રનગર) નિવાસી યોગેશભાઇ ગુણવંતરાય જોષી (એન) અને અ. સૌ. છાયાબેનનાં સુપુત્ર ચિ. તેજસ સાથે તા. ૭ ને મંગળવારે નિરધારેલ છે. તેમજ ચિ. વત્‍સલની યજ્ઞોપવિત સંસ્‍કારવિધી પણ યોજાશે.

શુભ પ્રસંગે આજે તા. ૬ ને સોમવારે સવારે મંડપ મુહૂર્ત, બપોરે ૧ર વાગ્‍યે ભોજન સમારંભ, કાશી પ્રયાણ સાંજે ૪ વાગ્‍યે તથા રાત્રે ૯ વાગ્‍યે દાંડિયા રાસ યોજાશે.

તા. ૭ ને મંગળવારે સવારે ૭ વાગ્‍યે જાન આગમન, સવારે ૯ વાગ્‍યે ચૂંદડી, બપોરે ૧ર.૩૦ વાગ્‍યે હસ્‍તેમેળાપ અને સાંજે ૪ વાગ્‍યે જાન વિદાય થશે.

આમંત્રીતોને ઉપસ્‍થિત રહેવા ધીરજલાલ રેવાશંકર કનૈયા, અ. સૌ. સરલાબેન ધીરજલાલ કનૈયા, શૈલેષકુમાર કનૈયા, જયદીશભાઇ ધીરજલાલ કનૈયા, અ. સૌ. કિર્તીબેન જગદીશભાઇ કનૈયા, મનોજભાઇ ચંદુલાલ કનૈયા, અ. સૌ. ભારતીબેન મનોજભાઇ કનૈયા, દિપકભાઇ ધીરજલાલ કનૈયા, અ. સૌ. ડોલીબેન દિપકભાઇ કનૈયા, સંદિપભાઇ કનૈયા, દિપકભાઇ ચંદુલાલ કનૈયા, નરેન્‍દ્રકુમાર વલ્લભદાસ લહેરૂ, અ. સૌ. ગીતાબેન નરેન્‍દ્રકુમાર લહેરૂ, હાર્દિકકુમાર પંકજભાઇ એન. અ. સૌ. વિંકલબેન હાર્દિકકુમાર એન. અક્ષયભાઇ નરેન્‍દ્રભાઇ લહેરૂ, અ. સૌ. ઇશાબેન અક્ષયભાઇ લહેરૂ સહિત પરિવારજનોએ આમંત્રણ પાઠવ્‍યું છે.

(12:04 pm IST)