Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ભૂષણ અશોકભાઇ ભટ્ટના પરિવારમાં શુભ અવસરઃ ચિ. જૈવલ - ચિ.નિકિતા

રાજકોટ :  અમદાવાદ ખાડીયાના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ભુષણ અશોકભાઇ ભટ્ટના સુપુત્ર ચિ. જૈવલના શુભલગ્ન ચિ. નિકિતા સાથે નિધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૬ મંગળવારે સાંજે ૬ વાગ્યે કર્ણાવતી કલબ, એસ. જી. હાઇવે, અમદાવાદ ખાતે યોજાનાર છે. (પ-૯)

(11:55 am IST)