Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મોરબીના જાડેજા પરિવારમાં શુભલગ્ન

મોરબી તા. ૩ : સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજાના સુપુત્ર શ્રી દિલાવરસિંહ જાડેજાના સુપુત્ર ચિ. વિશ્વરાજસિંહના શુભલગ્ન ભરાડા (હાલ રાજકોટ) નિવાસી શ્રી વિક્રમસિંહ રઘુવીરસિંહ રાણાની સુપુત્રી ચિ. દેવાંગીબા સાથે તા.પને સોમવારે પરિણય વાટીકા અજંતા કલોકની બાજુમાં મોરબી રાજકોટ હાઇવે ખાતે નિરધારેલ છે.

 

(11:54 am IST)