Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મેહુલભાઈ દવેના સુપુત્રના શુભલગ્ન : ચિ.ધૈવત : ચિ.કુંજલ

રાજકોટ : શ્રીમતી અમીબેન તથા શ્રી મેહુલભાઈ કિશોરભાઈ દવેના સુપુત્ર ચિ.ધૈવતના શુભલગ્ન શ્રીમતી માલતીબેન તથા શ્રી મીલેશભાઈ છેલશંકરભાઈ મહેતાની સુપુત્રી ચિ.કુંજલ સાથે તા.૯ના શુક્રવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૭ના બુધવારે સાંજે ૫ વાગ્‍યાથી સાંજીના ગીત, તા.૮ના ગુરૂવારે સાંજે ૭ વાગ્‍યાથી રાસોત્‍સવ રાખેલ છે. મો.૯૮૨૫૩ ૫૫૮૦૭ 

(11:30 am IST)