Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જામનગરઃ પરેશભાઈ કનખરાના સુપુત્રના શુભલગ્ન : ચિ.દર્શન - ચિ.મનાલી

રાજકોટ : અ.સૌ.હેતલબેન તથા શ્રી પરેશભાઈ રમેશભાઈ કનખરાના સુપુત્ર ચિ.દર્શનના શુભલગ્ન અ.સૌ.અલ્‍પાબેન તથા શ્રી વિપુલભાઈ લક્ષ્મીદાસ નાખવાની સુપુત્રી ચિ.મનાલી સાથે તા.૯ના શુક્રવારના શુભદિને જામનગર મુકામે નિરધારેલ છે. તા.૭ના બુધવારે બપોરે ૩:૩૦ કલાકે મંડપરોપણ બાદ સાંજે ૮:૩૦ વાગ્‍યાથી દાંડીયારાસ રાખેલ છે. મો.૯૮૨૪૫ ૭૯૩૯૨.

(4:04 pm IST)