Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જુનાગઢ બસિયા પરિવારમાં શુભલગ્ન : ચિ.દિગ્વિજયસિંહ - ચિ.અશ્વિનાબા

જુનાગઢ : મુળ હનુમાન ખીજડીયા હાલ જુનાગઢ નિવાસી કાઠી સમાજના અગ્રણી શ્રી વનરાજભાઇ ચાંપરાજભાઇ બસિયાના સુપુત્ર ચિ. દિગ્વિજયસિંહના શુભલગ્ન જુનાગઢ નિવાસી મહેન્દ્રભાઇ ગોલણભાઇ વાળાની સુપુત્રી ચિ.અશ્વિનાબા સાથે તા. ૮ ડીસેમ્બરને ગુરૃવારના રોજ મધુવનફાર્મ હોટલ દેશી પકવાનની બાજુમાં ખલીલપુર ચોકડી બાયપાસ રોડ, જુનાગઢ ખાતે નિરધારેલ છે.

(11:32 am IST)