Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

અલ્‍પેશભાઇ મકવાણા પરિવારમાં લગ્નોત્‍સવ

રાજકોટ : જાણીતા ઉદ્યોગપતિ શ્રી અલ્‍પેશભાઇ મકવાણા અને શ્રીમતિ જાગૃતિબેનના પુત્રી ચિ. શૈલીના શુભલગ્ન શ્રી શૈલેષભાઇ કણસાગરા અને શ્રીમતિ પારૂલબેનના પુત્ર ચિ. પાર્થ સાથે તા. ૯ ડિસેમ્‍બર ૨૦૨૨ના રોજ રાજકોટ ખાતે નિરધાર્યા છે. મકવાણા પરિવારના શ્રી મનસુખભાઇ અને શ્રીમતિ મંજુલાબેન, શ્રી અલ્‍પેશભાઇ અને શ્રીમતિ જાગૃતિબેન, શ્રી કેતનભાઇ અને શ્રીમતિ શ્રુતિબેન, શ્રી અંબરીષભાઇ અને શ્રીમતિ ભૈરવીબેન તથા ચિ. પ્રાચી, ચિ. રીતી, ચિ. વેદ અને ચિ. વંશી તથા કંચનબેન અને સુરેશભાઇ, શોભનાબેન અને શશીકાંતભાઇ, ઉષાબેન અને ભૂપભાઇ, મધુબેન રજનીકાંતભાઇ, તરૂબેન અને નાનાલાલભાઇ, મીરાબેન અને મયુરભાઇ, ભકિતબેન અને પુષ્‍કરભાઇ, શ્રધ્‍ધાબેન અને મેહુલભાઇ, તન્‍વીબેન અને અભિષેકભાઇ અને  ઓશીન અને રાજ મકવાણા સહિત સમગ્ર પરિવારમાં પ્રસંગ ઉજવવા અને મહેમાનોની આગતા - સ્‍વાગતા માટે ભારે ઉમંગ અને ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

 

(12:10 pm IST)