Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જુનાગઢ જોષી પરિવારમાંશુભલગ્ન : ચિ.બરખા : ચિ.વિશ્વાસ

જુનાગઢ : અમરાપુર કાઠીના નિવાસી રાજગોર સમાજના અગ્રણી મહેશભાઇ રાજાભાઇ જોશી તથા પલ્‍લવીબેનની સુપુત્રી ચિ.બરખાના શુભલગ્ન મહેશભાઇ અમૃતલાલ મિશ્રા તથા જયશ્રીબેનના સુપુત્ર ચિ.વિશ્વાસ સાથે તા.૨૫ નવેમ્‍બરને શુક્રવારના રોજ ભવનાથ તળેટી સ્‍થિત સનાતન ધર્મશાળા જુનાગઢ ખાતે નિરધારેલ છે.

(1:25 pm IST)