Gujarati News

Gujarati News

આવનારા ૨૫ વર્ષ ટ્રેડીશનલ મેડિસિન દુનિયાના દરેક પરિવારો માટે મહત્‍વની બની જશે : નરેન્‍દ્રભાઇ: આઝાદીના અમૃત મહોત્‍સવ પર્વે ભારતમાં ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્‍થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્‍સા પધ્‍ધતિઓના યુગનો પ્રારંભ થયો : પ્રધાનમંત્રીએ જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ (GCTM)નું ભૂમિપૂજન મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્‍દ જગન્‍નાથ અને WHOના વડા ડો. ટેડરોસ એધનોમની વિશેષ ઉપસ્‍થિતિમાં ભૂમિપૂજન કર્યું : મોરેશિયસમાં દર વર્ષે ધનતેરસની ઉજવણી આયુર્વેદ દિવસ તરીકે કરાય છે : મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્‍દ જગન્‍નાથ : નવા સેન્‍ટરની સ્‍થાપનાથી ‘બહુજન હિતાય બહુજન સુખાય' સૂત્ર સાકાર થશે : ભૂપેન્‍દ્રભાઇ પટેલ access_time 10:30 am IST